મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના અમૃતનગરમાં ગણેશોત્સવનો લાભ લેતા બાળકો સહિતના નગરજનો


SHARE















મોરબીના અમૃનગરમાં ગણેશોત્સવનો લાભ લેતા બાળકો સહિતના નગરજનો

મોરબીના રવાપર રોડે આવેલ અમૃનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આ છે જેમાં બાળકોના મનોરંજન માટેના જુદાજુદા કાર્યક્રમોનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવેલ છે દરમ્યાન જોકર, ભૂત વિગેરેના પાત્રો ભજવીને તેમજ જુદીજુદી રમતો રમાડીને બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું અહિયાં દરરોજ અંદાજિત ૪૦૦ થી વધુ બાળકો ગણપતિ દાદાના દર્શન અને પૂજનનો લાભ લેતા હોય છે તે ઉપરાંત તેમના પરિવારજનો અને નગરજનો પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે






Latest News