મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દિવસે વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા રમવા માટે આવી હતી અને બીજા દિવસે વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોઈપના જગ્યાએ સ્પર્ધા યોજવી, ગરબા રમવા અને નવરાત્રી અનુરૂપ કાર્યક્રમ થવા સામાન્ય રીતે બધે જ હોય છે જો કે, સ્કૂલમાં યોજાયેલ ગરબાની સાથે ગરબામાં ભાગ લેનાર તમામ બહેનોએ વિવિધ પ્રકારના સંકલ્પો લીધા હતા તેમજ બે કલાક તમામ વિદ્યાર્થીઓએ એક જ સાથે એક જ પ્રકારનો રાસ રમીને સૌને અચંબિત કરી દીધા હતા ખાસ કરીને શાળાના સફાઈ કર્મચારી બહેનોએ આરતી કરી હતી અને તેમના હાથે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે નવરાત્રીની આ ઉજવણીમાં સંપૂર્ણપણે માતાજીની આરાધના થાય તે માટે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું હતું






Latest News