મોરબી સહિત ગુજરાતનાં સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા રજૂઆત
Morbi Today
મોરબીના રામધન આશ્રમે કુમારિકા પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના રામધન આશ્રમે કુમારિકા પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે આવેલ ઉમિયા માતાજીનાં મંદિરે નવરાત્રિ અનુષ્ઠાન નિમિત્તે કુમારિકા પૂજન, કુમારિકા ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહ્યા હતા અને તેમના સાનિધ્યમાં કુમારિકા પૂજન, કુમારિકા ભોજન, મહાઆરતી, મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવ્યુ છે









