માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા


SHARE













મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા

શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ને વિજયાદશમીથી આ યાત્રા નીકળી છે જે યાત્રા ભગવાનશ્રી દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી પ્રસ્થાન કરવામાં આવી છે અને આ યાત્રા દ્વારકાથી વિવિધ સ્થળોએ ફરીને સુદામાનગરી પોરબંદર ખાતે પૂર્ણ કરવામાં આવનાર છે

આ યાત્રા દ્વારકાથી તા. ૨૪ ના રોજ પ્રસ્થાન કરીને વિવિધ સ્થળોએ ફરી રહી છે ત્યારે તા. ૩૦ ના રોજ રાપરથી મોરબી આ યાત્રા આવી રહી છે અને તા. ૩૧ ના રોજ મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે પ્રસ્થાન કરશે આ સનાતન યાત્રા રાજકોટથી ભુરખીયા હનુમાન, ભુરખીયા હનુમાનથી રાજુલા, રાજુલાથી પ્રાંચી, માધવપુર અને સુદામાપૂરી પોરબંદર ખાતે તા. ૭/૧૧ ના રોજ પહોંચશે જ્યાં યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવશ






Latest News