વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા


SHARE







મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા

શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ને વિજયાદશમીથી આ યાત્રા નીકળી છે જે યાત્રા ભગવાનશ્રી દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી પ્રસ્થાન કરવામાં આવી છે અને આ યાત્રા દ્વારકાથી વિવિધ સ્થળોએ ફરીને સુદામાનગરી પોરબંદર ખાતે પૂર્ણ કરવામાં આવનાર છે

આ યાત્રા દ્વારકાથી તા. ૨૪ ના રોજ પ્રસ્થાન કરીને વિવિધ સ્થળોએ ફરી રહી છે ત્યારે તા. ૩૦ ના રોજ રાપરથી મોરબી આ યાત્રા આવી રહી છે અને તા. ૩૧ ના રોજ મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે પ્રસ્થાન કરશે આ સનાતન યાત્રા રાજકોટથી ભુરખીયા હનુમાન, ભુરખીયા હનુમાનથી રાજુલા, રાજુલાથી પ્રાંચી, માધવપુર અને સુદામાપૂરી પોરબંદર ખાતે તા. ૭/૧૧ ના રોજ પહોંચશે જ્યાં યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવશ






Latest News