હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા


SHARE













મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા

શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ને વિજયાદશમીથી આ યાત્રા નીકળી છે જે યાત્રા ભગવાનશ્રી દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી પ્રસ્થાન કરવામાં આવી છે અને આ યાત્રા દ્વારકાથી વિવિધ સ્થળોએ ફરીને સુદામાનગરી પોરબંદર ખાતે પૂર્ણ કરવામાં આવનાર છે

આ યાત્રા દ્વારકાથી તા. ૨૪ ના રોજ પ્રસ્થાન કરીને વિવિધ સ્થળોએ ફરી રહી છે ત્યારે તા. ૩૦ ના રોજ રાપરથી મોરબી આ યાત્રા આવી રહી છે અને તા. ૩૧ ના રોજ મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે પ્રસ્થાન કરશે આ સનાતન યાત્રા રાજકોટથી ભુરખીયા હનુમાન, ભુરખીયા હનુમાનથી રાજુલા, રાજુલાથી પ્રાંચી, માધવપુર અને સુદામાપૂરી પોરબંદર ખાતે તા. ૭/૧૧ ના રોજ પહોંચશે જ્યાં યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવશ






Latest News