મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો

મોરબી જિલ્લાના માળિયા મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં માદક પદાર્થ અફીણના રસના જથ્થા સાથે આરોપી પકડાયો હતો. જે અંગે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા હાલ આરોપીના વકીલે કરેલી દલીલોને આધારે કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે પોલીસે રેડ કરી હતી ત્યારે પોલીસે ૧૪૫ ગ્રામનો માદક પદાર્થ અફીણના રસનો જથ્થા (ઓપીયમ આલ્કોલાઈડ) સાથે આરોપી વેહનારામ દલારામ ચૌઘરીને એનડીપીએસ એકટ ની કલમ ૮(સી), ૧૭(બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ હતો અને તે આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ નામ. સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ પી.સી. જોષીએ આરોપી વેહનારામ દલારામ ચૌધરીને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરલે છે આ કેસમાં આરોપી વેહનારામ દલારામ ચૌધરીના વકીલ મનિષ ઓઝા (ગોપાલભાઈ) તથા કુ.મેનાઝ એ. ૫રમાર રોકાયેલા હતા.








Latest News