મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા


SHARE













ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા

મોરબી જિલ્લાના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે શિવરાત્રીના રોજ બૌધોત્સવ યોજાતા હોય છે તે રીતે જ આગામી શિવરાત્રીના રોજ બોધત્સવ યોજાવોનો છે.જેથી મોરબીના ટંકારા ખાતે આગામી શિવરાત્રીના બોધોત્સવમા સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપી સીએમ યોગી આદીત્યનાથ, ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દેવવ્રતજી વિગેરે આમંત્રિત મહેમાનો હાજર રહે તેવી શક્યતાઓ છે અને આ કાર્યક્રમને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.આગામી શિવરાત્રીના રોજ સમગ્ર ટંકારા ઋષિમય બની જશે અને ૨૦ હજારથી વધુ આર્યો ઉપસ્થિત રહશે.અત્યારથી જ સમગ્ર ટંકારા ખાતે આ પ્રસંગે ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેના માટેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે








Latest News