મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન


SHARE











વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન

(કેતન ભટ્ટી દ્વારા) આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે બજારમાં કલાત્મક ગરબાનું આગમન થયું હતું અને શહેરીજનોએ ગરબાની ખરીદી કરી હતી. નવ નવ દિવસ માં નવદુર્ગાની આરાધના કરવા માટે માતાજી સમક્ષ ગરબાનું સ્થાપન કરી ગરબાની અંદર ઘઉંની ઢગલી મૂકી તેના પર કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ગરબાનાં છિદ્રોમાંથી આ દીવાનો ચારે તરફ રેલાતો પ્રકાશ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે આવી ધાર્મિક પરંપરા માત્ર ભારત દેશમાં જોવા મળે છે, ત્યારે આવા પવિત્ર નવરાત્રિ પર્વનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાં નવરાત્રિને આગલે દિવસે શહેરીજનોએ અવનવા કલાત્મક ગરબાની ખરીદી કરી હતી, ૫૦ થી લઈને ૨૦૦ સુધીનાં પણ અવનવા કલાત્મક ગરબાનું વેચાણ બજારમાં થયું છે.






Latest News