મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ


SHARE













મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ

આગામી તા ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે અને તે મુદે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે હિન્દુ યુવા વહીનીના આગેવાન કે.બી. બોરીચાએ જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક પ્રસંગને ઉજવવામાં આવશે અને આસરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે જીલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ૨૨ જાન્યુઆરીએ નોનવેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે






Latest News