મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું


SHARE

















સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું

સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રૂપ દ્રારા કવિ સંમેલનની સાથે કાવ્ય સંગ્રહ "પંચરંગી પીંછા" (કવિ પ્રેમ જામલિયા) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.જેમાં મુખ્ય આમંત્રિત મહેમાન જશવંતભાઈ મેહતા, વારિજ લુહાર, ડૉ.હર્ષિદાબેન રાવલ, પ્રવિણ વાછાણી "દિલેર", સાથે કલરવ ગ્રૂપના એડમિન શીલા પટેલ"આકાંક્ષા"ની હાજરીથી મંચ દીપી ઉઠ્યો હતો.કવિ સંમેલનમાં ગુજરાતના અલગ અલગ ગામ અને શહેરથી આમંત્રિત ૨૫ જેટલા કવિઓએ કાવ્ય પઠન કર્યુ હતુ.સુરેન્દ્રનગરના કવિ મેહુલ ત્રિવેદી "ઘાયલ મેઘ" અને લતા પંડ્યા "વેલી" દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.સફળ આયોજન બદલ  કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપના એડમિન પ્રણવ ઝાંખર, શીલા પટેલ "આકાંક્ષા" અને લતા પંડ્યા"વેલી" એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News