મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો


SHARE

















હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો

હળવદની તક્ષશીલા સ્કૂલમાં ધો ૧ થી ૯ અને ધો. ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયેલ હતો, જેમાં મોરબીના યુવા કવિ કવિ જલરૂપ  દ્વારા બાળકોને ભગવદ ગીતાના કર્મનો સિદ્ધાંત તેમજ જીવનમાં અભ્યાસ દ્વારા વિકાસ કેવી રીતે કરવો તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું તે ઉપરાંત તેમની પાસે જે સિક્કાઓનું કલેકશનદેશી રાજા  રજવાડાંઓના ફોટાઓનું કલેક્સન૮૦ ફુટ કાગળ પર ગીતાજી ટાઈપ કરેલ, તેમજ ગુજરાતના ૨૫૧ કવિઓની ગઝલ ૨૫૧ ફુટ કાગળ પર હસ્તલિખિત  પુસ્તક ,તેમજ વિવિધ દેશના રાષ્ટ્ર ધ્વજનું કલેકશન બાળકોએ નિહાળેલ હતું આ પ્રસંગે  શાળાના આચાર્ય મહેશભાઈએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News