હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ
મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા
SHARE









મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા
દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે જેથી કરીને આચાર સંહિતાનો અમલ દેશભરમાં શરૂ થઈ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગઇકાલે બપોરથી જ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આચાર સંહિતાનો અમલ કરવા માટે અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવેલ છે

