મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા


SHARE











મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે જેથી કરીને આચાર સંહિતાનો અમલ દેશભરમાં શરૂ થઈ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગઇકાલે બપોરથી જ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આચાર સંહિતાનો અમલ કરવા માટે અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવેલ છે






Latest News