રાજકોટના ગેમઝોનની ઘટનાના દિવંગતોને મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રધ્ધાંજલિ અર્પણ
SHARE
રાજકોટના ગેમઝોનની ઘટનાના દિવંગતોને મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રધ્ધાંજલિ અર્પણ
મોરબી વોર્ડ નં-૪ સોઓરડી વિસ્તારમાં દરેક જ્ઞાતિના આગેવાનો કાર્યકરો દ્વારા રાજકોટના ગેમઝોનમાં અવસાન પામેલા સદગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અપૅ તેવી પ્રાથૅના સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ સોઓરડી વિસ્તાર ખાતે રાખવામા આવેલ હતો જેમાં જ્યોતિસિહ જાડેજા, મોરબી નગરપાલિકાના વોર્ડ નં-૪ ના પુવૅ કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા, ગીરીરાજસીહ ઝાલા, જશવંતીબેન શિરોહીયા, મનીષાબેન સોલંકી, સુરેશભાઈ શિરોહીયા, તેમજ રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, ગોકળભાઇ ભોરણીયા, રાધવજીભાઇ વાધાણી, કાન્તીભાઈ કણસાગરા, હરીભાઇ રાતડીયા, સાહુલભાઇ અંદોદરીયા, ગીરધરભાઇ પટેલ, ભીખાભાઈ સોલંકી, દામજીભાઈ બોપલીયા, રમણીકભાઇ બરાસરા, રવીભાઇ જોશી સહિતના હાજર રહ્યા હતા









