મોરબીમાં વિક્રમભાઈ દફ્તરી-જૈન સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત સમુહલગ્નમાં ૧૪ યુગલો લગ્નગ્રંથિએ જોડાયા
SHARE
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત સમુહલગ્નમાં ૧૪ યુગલો લગ્નગ્રંથિએ જોડાયા
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઇકાલે રવિવારે આ સમૂહલગ્ન યોજાયા હતા જેમાં ૧૪ યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા મોરબીમાં ગઇકાલે તા ૨/૬ ના રોજ પંચાસર રોડ અને વાવડીરોડ વચ્ચે આવેલ શક્તિધામ મંદિર માધાપર ઓજી રોડ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં સતવારા સહકાર મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલો સહિતના આશીર્વાદ સાથે ૧૪ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા