મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત
રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં
SHARE









રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં
મોરબીના ક્લાસીક બેંકવેટ હોલ રાધે પાર્ટી પ્લોટની બાજુમા લીલાપર કેનાલ રોડ ખાતે આગામી તા.૨૭/૧૦ ને બુધવારના રોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી રાષ્ટ્રના આંતરીક મુદ્દાઓ વિશે વિસ્તૃત વ્યાખ્યાન, અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરશે. આ તકે તમામ મોરબીવાસીઓને પધારવા જય અંબે સેવા ગ્રુપ તથા રાષ્ટ્રીય પ્રખર સેવા સંગઠન દ્વારા જાહેર જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે
