હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં


SHARE

















રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં

મોરબીના ક્લાસીક બેંકવેટ હોલ રાધે પાર્ટી પ્લોટની બાજુમા લીલાપર કેનાલ રોડ ખાતે આગામી તા.૨૭/૧૦ ને બુધવારના રોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી રાષ્ટ્રના આંતરીક મુદ્દાઓ વિશે વિસ્તૃત વ્યાખ્યાન, અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરશે. આ તકે તમામ મોરબીવાસીઓને પધારવા જય અંબે સેવા ગ્રુપ તથા રાષ્ટ્રીય પ્રખર સેવા સંગઠન દ્વારા જાહેર જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News