મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો


SHARE













મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિતે મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા મોરબીના જલારામ મંદિર ખાતે નિસહાય લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને આ રીતે રાહુલ ગાંધીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ (કાળુભાઈ) પટેલ, NSUI નાં પ્રમુખ ભાવનીકભાઈ મુછડીયા, શહેર કોંગ્રેસનાં ચીરાગભાઈ રાચ્છ, રવજીભાઈ સોલંકી, દાઉદભાઈ, યુવા કોંગ્રેસનાં મિલનભાઈ સોરીયા, સાજનભાઈ વિલપરા અને જલારામ મંદિરનાં આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ  ક્કકડ સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.








Latest News