મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી


SHARE













મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી

અમદાવાદ ખાતે હાથીજણ લાલબાપાના આશ્રમમાં તાજેતરમાં સંતો મહંતોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના ગુરુ વંદના પંચની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ મહામંડલેશ્વર મહંત કનીરામબાપુપ્રમુખ ગુજરાત પ્રદેશ મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી મહારાજસાયલા જગ્યાના મહાનત દુર્ગાદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગુજરાત મહા સચિવ કબીર આશ્રમના મહંત શિવરામદાસજી મહારાજ તેમજ મોરબી જીલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજઉપપ્રમુખ મહંત દામજી ભગત અને મંત્રી તરીકે ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા




Latest News