માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી


SHARE

















મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી

અમદાવાદ ખાતે હાથીજણ લાલબાપાના આશ્રમમાં તાજેતરમાં સંતો મહંતોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના ગુરુ વંદના પંચની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ મહામંડલેશ્વર મહંત કનીરામબાપુપ્રમુખ ગુજરાત પ્રદેશ મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી મહારાજસાયલા જગ્યાના મહાનત દુર્ગાદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગુજરાત મહા સચિવ કબીર આશ્રમના મહંત શિવરામદાસજી મહારાજ તેમજ મોરબી જીલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજઉપપ્રમુખ મહંત દામજી ભગત અને મંત્રી તરીકે ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા




Latest News