માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત


SHARE

















મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાનો દીકરો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્રણેયના મોત નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા બે ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.૧૮) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.૧૬) તેના માંમાંના ઘરે આવ્યા હતા અને મામા હિતેશભાઈના દીકરા મેહુલ (ઉ.૨૦) સાથે તેઓ ગામના તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે તળાવમાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યાં હતા જેથી કરીને નાના એવા રોહિશાળા ગામમા દિવાળીના તહેવાર પૂર્વે જ શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News