મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE













ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ટંકારા તાલુકાનાં વાછકપર બેડી ગામે રહેતી મહિલાને હાર્ટ એટેક આવતા તે મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, મહિલાનું મોત નીપજયું છે અને ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળતી માહિતી માહિતી મુજબ ટંકારાના વાછકપર બેડી ગામે રહેતા મિત્તલબેન કૈલાશભાઈ ડોડીયા (૩૬)ને આજે સવારે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતાં તેમને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી રૂમમાં ફરજ પર રહેલા ડોકટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહનું પીએમ કરાયું હતું. અને મૃતકના પતિ ખેતીકામ કરે છે. તેમજ તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. તે ચારેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News