રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સરકારના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જે "સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા" કેમપેઈનના ભાગરૂપે તા. ૧૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સ્વછતા શપથ, બસ અને બસ સ્ટેશન સ્વચ્છતા માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કેરટેકર પારુલબેન પંડ્યા તેમજ રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા ના આયોજન સાથે ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખાસ અશ્વિનભાઇ મેઘાણી (મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ), પરેશભાઈ મઢવી (ભાજપ વાંકાનેર શહેર  પ્રમુખ), ડાયાભાઇ સરૈયા (ભાજપ બક્ષીપંચ મોરબી જિલ્લા ઉપપ્રમુખ), રમેશભાઈ વોરા (પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ), હરેશભાઈ (ભાજપ કાર્યકર), વાંકાનેર એસટીઆઈ રહીમભાઈ પરમાર, વાંકાનેર એટીઆઈ હકુભા પરમાર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોટ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા જે આયોજનના ભાગ રૂપે વાંકાનેર એસ. ટી. પરીવાર અને બાપા સીતારામ ગૃપ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News