મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના એટ્રોસિટી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













ટંકારાના એટ્રોસિટી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ વર્ષ 2021 માં નોંધાયેલ હતો જે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીના વકીલે કરેલ દલીલોને અને પુરાવાનોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

ટંકારા મુકામે રાજકોટ મોરબી હાઇવે ઉપર મઢુલી હોટલ સામે સોલે હોટલમાં ફરિયાદી ગઈ તા.7/4/2021 ના રોજ પર્સલ લેવા જતા આરોપી અલ્તાફભાઈ પાસેથી ફરિયાદી પાસેથી અગાઉના પર્સલના પૈસા બાકી હતા જેથી ફરિયાદી અને આરોપી અલ્તાફભાઇ વચ્ચે બોલાચાલી થતા ફરિયાદીએ અલ્તાફભાઇ સામે તા. 8/4/21 ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી વિગેરે કલમ હેઠળ ફરિયાદ આપેલ હતી જેમાં તપાસ પૂર્ણ થતા પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી અને તે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્રારા આરોપી અલ્તાફભાઇ હુસેનભાઈ ભટ્ટીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના મયુર પુજારા રોકાયેલ હતા.








Latest News