મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત


SHARE













ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં કામગીરી દરમિયાન યુવાન ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો ત્યારે અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે  આગળની કાર્યવાહી હાથ રી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલ હરણવાળી પોળ નવી મોહલ્લ્ત ખાતેના રહેવાસી મોહમ્મ્દજુનેદ નુરમોહમ્મદ શેખ (37) નામનો યુવાન ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની મૃતક યુવાનના મોટાભાઈ સોહિલભાઈ નુરમોહમ્મદ શેખ (40) રહે. હરણવાળી પોળ નવી મોહલ્લ્ત કાળુપુર અમદાવાદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર અંજલી પાર્ક સોસાયટી રામકો બંગલોની પાછળ રહેતા હરેશભાઈ મગનલાલ અંદરપા (44ને લાંબા સમયથી મગજની બીમારી હતી અને ગઈકાલે સવારે 11:00 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ બંધ થઈ જતા તેને ખાનગી ગાડીમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ મૃતકના કૌટુંબિક કલ્પેશભાઈ મગનભાઈ અંદરપા (40) રહે. રાજકોટ વાળાએ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News