મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી શાળામાં આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી શાળામાં આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માર્ગદર્શિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાનાં જન્મ દિવસનાં અનુસંધાને આકાશ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આકાશ દર્શન કાર્યક્રમ મોરબીની શ્રી આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર ખાતે રાખવામા આવેલ હતો અને સાથે ન્યૂ નવલખી પ્રાથમિક શાળાના શિક્ષક કેવિનભાઈ નાટળા, ડાયેટ મોરબીનાં કૌસલભાઈ પટેલ, આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબીના જિલ્લા કો-ઓડિનેટર દિપેનકુમાર એલ. ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલનાં વિધાર્થીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમ “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીના સંચાલક એલ.એમ. ભટ્ટએ જણાવ્યુ છે.






Latest News