મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE







મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ કાલે તા. 2/3 ને રવિવારના રોજ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કાલે જે પ્રાગટ્યોત્સવ યોજવાનો છે તેના માટે આયોજકો દ્વારા ભાવિકજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. 1/3 ને શનિવારની રાત્રે 9:00 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી (ભજનીક), નવીનભાઈ જોષી (ભજનીક) અને દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર) જમાવટ કરશે. જેથી કરીને આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો  દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News