માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે


SHARE

















ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે

ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે ડેમી-૨ ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર કાલે ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-૨ ડેમમાંથી કુલ ૩૭ MCFT પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જે દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે જેથી તા ૧૫ ને ગુરુવારે બપોરે ૨ વાગ્યે ડેમી-૨ ડેમના ૬ દરવાજાને ૧ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવશે અને કુલ મળીને ૩૫૧૭ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જો કે, નદીમાં પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવેલ છે. 




Latest News