મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન


SHARE











મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન

મોરબીનો લખધીરપુર રોડ નવો બની રહ્યો છે જો કે, કોન્ટ્રાક્ટરો દ્વારા વૈકલ્પિક રસ્તો આપવામાં આવેલ નથી જેથી કરીને રસ્તામાં જે ખાડા છે તેના લીધે ટ્રક સહિતના ભારે વાહનો લઈને નીકળતા વાહન ચળકોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને આ રોડ ઉપર ટ્રક સામે સામે ક્રોસ થઈ શકતા નથી જેથી કરીને રોજ આ રોડ ઉપર ભયંકર ટ્રાફિક સર્જાય છે જેમાં લોકોનો સમય બરબાદ થાય છે. જેથી કરીને આ બાબતે આમ આદમી પાર્ટીના ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્રને વૈકલ્પિક રસ્તા માટેની રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News