મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ભાવિકભાઇ ભટ્ટ-કમલભાઈ દવેને વિહિપમાં મહત્વની જવાબદારી સોંપાઈ


SHARE













મોરબીના ભાવિકભાઇ ભટ્ટ-કમલભાઈ દવેને વિહિપમાં મહત્વની જવાબદારી સોંપાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સેવા ભારતી કાર્યાલય રાજકોટ ખાતે યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રીય પાલક તથા કેન્દ્રીય સહમંત્રી ગોપાલજીકેન્દ્રીય સહમંત્રી તથા અખિલ ભારતીય સેવા સહપ્રમુખ આનંદજી હરબોલાજી, ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવે અને સૌરાષ્ટ્ર પ્રાંત વિમર્શ સહપ્રમુખ અને મોરબી જીલ્લા મંત્રી તરીકે ભાવિકભાઇ ભટ્ટની નિમણુંક કરવામાં આવી હતી








Latest News