મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ


SHARE













મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ

મોરબી શહેરના વોર્ડ નંબર- ૨ ના રોહીદાસ પરામાં આવેલ ચૌહાણ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય જલ્દીથી સારું થઈ જાય તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા આરતીમાં  કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા અને ભરતભાઇ અમૃતિયા સહિતના પરિવારજનો તેમજ તેમની સાથે ખંભેથી ખંભો મિલાવીને હર હંમેશ સાથે રહેનાર સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના પરિવારજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાંતિભાઈ અમૃતિયાની તબિયત ઝડપથી સારી થઈ જાય અને એકદમ સ્વસ્થ થઈ મોરબી પરત આવે તેના માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી






Latest News