મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો


SHARE













મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમોરબી શહેરની ટીમમોરબી જિલ્લા યુવા ટીમ તેમજ મોરબી શહેર યુવા ટીમ દ્વારા સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી તેમજ પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરાનું રાજીનામું લેવામા આવે તે માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આ યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું આવી જ રીતે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી  ટીમ દ્વારા આર્યવૈદિક સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ટંકારા તાલુકાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી અને પેપર લીક કૌભાંડ મામલે આશિત વોરાને પદ ઉપરથી દૂર કરવા માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આર્યસમાજના વિદ્વવાન બ્રાહ્મણો દ્વારા આર્યવૈદિક માતા સરસ્વતીના યજ્ઞનું ટંકારામાં આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે ત્યાં આવીને યજ્ઞ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરી હતી






Latest News