મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા નિટના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ
મોરબીમાં અમાસની શનિ અમાવસ્યા નિમિત્તે મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી એટલે કે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના દરબારગઢ પાસે આવેલા મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ જયંતિ નિમિતે સાંજે મહા આરતી તેમજ પ્રસાદ રૂપે કેક કાપવાનું અને નાસ્તાનુ આયોજન કરાયું હતુ.મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તેમ પૂજારી માધવભાઈ પંડ્યા દ્વારા જણાવ્યું હતું.આ કાર્યને સફળ બનાવવા નિકુંજ મહેતા, હિતેશ પંડ્યા તથા શનિદેવ મીત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.