મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ

મોરબીમાં અમાસની શનિ અમાવસ્યા નિમિત્તે મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી એટલે કે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના દરબારગઢ પાસે આવેલા મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ જયંતિ નિમિતે સાંજે મહા આરતી તેમજ પ્રસાદ રૂપે કેક કાપવાનું અને નાસ્તાનુ આયોજન કરાયું હતુ.મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તેમ પૂજારી માધવભાઈ પંડ્યા દ્વારા જણાવ્યું હતું.આ કાર્યને સફળ બનાવવા નિકુંજ મહેતા, હિતેશ પંડ્યા તથા શનિદેવ મીત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News