મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત


SHARE





મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન થાય તે માટે મોરબી જિલ્લા લોજપા (લોક જનશક્તિ પાર્ટી)ના મહામંત્રી મનોજસિંહભાઈ અને હોદેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં શિક્ષકોને પોતાની જવાબદારી ઉપરાંત અન્ય જવાબદારીઓ સાથે જોડવામાં આવેલ છે જેમાં એકને એક કર્મચારીને એકથી વધુ જવાબદારી જેવી કે, બીએલઓ, જનગણના અને કંટ્રોલ રૂમની ડ્યુટી આપવામાં આવે છે જેથી શિક્ષકો વધુ જવાબદારીનું વહન કરતાં હોવાથી વિદ્યાર્થીઓના ભવીને તેની સીધી અસર થાય છે. અને તાજેતરમાં ટંકારા તાલુકામાં કંટ્રોલ રૂમની ડ્યુટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવેલ છે. ત્યારે નિવાસી કલેક્ટરે જણાવ્યુ હતું કે, જે કોઈ કર્મચારીઓને એકથી વધુ ડ્યુટી આવેલ છે તેની નામ જોગ માહિતી આપવામાં આવશે તો ડ્યુટીમાં ફેરફાર કરી આપવામાં આવશે.




Latest News