મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં અરજદારોને સાંભળી સ્થળ પર પ્રશ્નનોનો નિકાલ કરતાં મંત્રી બ્રિજેશ મેરજા


SHARE













મોરબીમાં અરજદારોને સાંભળી સ્થળ પર પ્રશ્નનોનો નિકાલ કરતાં મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી લોકોની સુખાકારી માટે સતત,વ્યસ્ત,કાર્યરત મંત્રી બ્રિજેશભાઈ મેરજા શુક્ર થી રવિ મોટા ભાગે મોરબી - માળીયા વિસ્તારની જનતાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ હોય છે.એ મુજબ આજ રોજ સર્કીટ ખાતે અનેક લોકો રજુઆત માટે એકત્ર થયા હતા જેમાં સરપંચો, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ માટેના બદલીના પ્રશ્નો તેમજ શિક્ષણના પ્રશ્નો મત્રીશ્રીને રજૂ કરવા માટે અનેક લોકો ઉપસ્થિત હતા અને સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી વન બાય વન દરેક અરજદારોને બોલાવી શાંતિથી વ્યવસ્થિત સાંભળી લગત અધિકારીઓ સાથે સીધો ટિલિફોનિક વાર્તાલાપ કરી પ્રશ્ન સોલ આઉટ કરવાની સૂચના આપતા હતા,અને જે તે વિભાગના રાજયકક્ષાના પ્રશ્નોનું લેખિત લઈ એમના પી.એસ.ને આપી લેટરપેડ પર જરૂરી લેખિત રજુઆત કરવાની સૂચના આપતા હતા જેથી તમામ અરજદારો બ્રિજેશભાઈ મેરજાના પ્રજાલક્ષી અભિગમને જાણી સમજી અને કામ કરવાની કુનેહથી ખુબજ ખુશ થયા હતા








Latest News