રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં અરજદારોને સાંભળી સ્થળ પર પ્રશ્નનોનો નિકાલ કરતાં મંત્રી બ્રિજેશ મેરજા


SHARE







મોરબીમાં અરજદારોને સાંભળી સ્થળ પર પ્રશ્નનોનો નિકાલ કરતાં મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી લોકોની સુખાકારી માટે સતત,વ્યસ્ત,કાર્યરત મંત્રી બ્રિજેશભાઈ મેરજા શુક્ર થી રવિ મોટા ભાગે મોરબી - માળીયા વિસ્તારની જનતાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ હોય છે.એ મુજબ આજ રોજ સર્કીટ ખાતે અનેક લોકો રજુઆત માટે એકત્ર થયા હતા જેમાં સરપંચો, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ માટેના બદલીના પ્રશ્નો તેમજ શિક્ષણના પ્રશ્નો મત્રીશ્રીને રજૂ કરવા માટે અનેક લોકો ઉપસ્થિત હતા અને સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી વન બાય વન દરેક અરજદારોને બોલાવી શાંતિથી વ્યવસ્થિત સાંભળી લગત અધિકારીઓ સાથે સીધો ટિલિફોનિક વાર્તાલાપ કરી પ્રશ્ન સોલ આઉટ કરવાની સૂચના આપતા હતા,અને જે તે વિભાગના રાજયકક્ષાના પ્રશ્નોનું લેખિત લઈ એમના પી.એસ.ને આપી લેટરપેડ પર જરૂરી લેખિત રજુઆત કરવાની સૂચના આપતા હતા જેથી તમામ અરજદારો બ્રિજેશભાઈ મેરજાના પ્રજાલક્ષી અભિગમને જાણી સમજી અને કામ કરવાની કુનેહથી ખુબજ ખુશ થયા હતા






Latest News