ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી


SHARE













મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી

મોરબી અને માળીયા(મિ.) તાલુકના ૫૨ ગામોમાં આજની તારીખે  સિચાઈના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ઘણા ગામડા ખાલી થઈ ગયા છે ત્યારે મોરબીમાં રહેતા ખેડૂત આગેવાન કાંતિલાલ ડી. બાવરવાસિંચાઈના પાણીથી વંચિત મોરબી અને માળીયાના ૫૨ ગામના ખેડૂતો માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં કાંતિલાલ ડી. બાવરવાએ કહ્યું છે કે, સિંચાઈના પાણીથી વંચિત આ બંને તાલુકાના ખેડૂતો રાજકીય હાથા બની તેમજ ગમા અણગમા પડી પોતાના હિતનું રક્ષણ કરી શકતા નથી ટાટીયા ખેચમાં પડ્યા રહે છે અને ખેતી માટે સિંચાઇનું પાણી નર્મદા કે મચ્છુ બેમાંથી મળે તે જરૂરી છે જો કે, પાણી આપવામાં આવતું નથી તે હક્કિત છે ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી જોતું હશે તો કચ્છના કિસાનોએ જે એકતા બતાવી કચ્છને પીવા માટે તેમજ સિંચાઈ માટે વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી મેળવવા માટે સિદ્ધાંતિક મંજૂરી સરકાર પાસેથી મેળવી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના આ બે તાલુકાનાં ખેડૂતોએ એકતા સાથે લડત કરવી પડશે અત્રે ઉલેખનીય છે કે, નર્મદા કેનાલ તો મોરબી જીલ્લામાં આવેલ જ છે અને મચ્છુ-૨ ડેમ સૌની યોજનાનો મધર ડેમ છે તો પણ આ જિલ્લાના બે તાલુકામાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આવી જ રીતે મચ્છુ-૩ માંથી પણ ખેડૂતોને પાણી મળતું નથી જો ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું હશે તો ખેડૂતોની એકતા જરૂરી છે અને જો સરકાર આ બંને તાલુકાના સિંચાઇથી વંચિત ૫૨ ગામોને સિંચાઇનું પાણી આપવા માટે સિદ્ધાંતિક મંજૂરી ન આપે તો બધા ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ આંદોલન કરવાની જરૂર છે તો જ સરકારના કાન સુધી અહીના ખેડૂતોનો અવાજ પહોચશે અને સરકાર સામે આંદોલન કરવાની પણ કાંતિલાલ ડી. બાવરવાએ તૈયારી બતાવી છે અને ખેડૂતો પાસેથી સહકાર માંગ્યો છ






Latest News