મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા


SHARE















મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા

ગુજરાત રાજ્યમાં થોડા દિવસો પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ આજે જીએએસ અધિકારીઓનો ઘાણવો કાઢવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેકટરની બદલી કરીને તેઓની જગ્યાએ હાલમાં ગાંધીનગર સચિવાલયથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે તારીખ ૨૯ ના રોજ રાજ્યની અંદર ૭૯ જેટલા જીએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીની બદલી હાલમાં નવસારી ખાતે કરવામાં આવે છે અને તેની જગ્યાએ ગાંધીનગર સચિવાલયમાંથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News