મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા


SHARE















મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા

મોરબીના રવાપરા ગામના સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો જેને ઉકેલવા માટે ગ્રામ પંચાયતમાં તેમજ કલેકટરને અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો ન હતો પરંતુ વર્તમાન સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે ચૂંટણી વખતે વચન આપ્યું હતું અને હાલમાં આ પાણીનો પ્રશ્ન ઉકેલી આપેલ છે અત્યારે રવાપરા ગામના સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ વૈભવલક્ષ્મી, નીતિન પાર્ક, ઉમીયાનગર અને ચિત્રકુટ સોસાયટી જેવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન પહોંચાડી દીધી છે અને તેઓએ કહ્યું છે કે, આ ગામના વિકાસમાં કોઈ કચાસ રાખવામા આવશે નહીં






Latest News