Morbi Today
મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા
SHARE
મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા
મોરબીના રવાપરા ગામના સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો જેને ઉકેલવા માટે ગ્રામ પંચાયતમાં તેમજ કલેકટરને અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો ન હતો પરંતુ વર્તમાન સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે ચૂંટણી વખતે વચન આપ્યું હતું અને હાલમાં આ પાણીનો પ્રશ્ન ઉકેલી આપેલ છે અત્યારે રવાપરા ગામના સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ વૈભવલક્ષ્મી, નીતિન પાર્ક, ઉમીયાનગર અને ચિત્રકુટ સોસાયટી જેવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન પહોંચાડી દીધી છે અને તેઓએ કહ્યું છે કે, આ ગામના વિકાસમાં કોઈ કચાસ રાખવામા આવશે નહીં









