મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન

મોરબી સતવારા નવગામ જ્ઞાતિમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ નવઘણભાઈ પરમારના સુપુત્ર ચિરંજીવી નયનકુમારના લગ્ન રવાપર નિવાસી કંઝારિયા નરસીભાઇ પ્રેમજીભાઈની સુપુત્રી ચી.જ્યોતિ સાથે આર્ય સમાજની વિધિથી ઘડિયા લગ્ન યોજાયેલ, જે સમાજમાં સીમાચિન્હ રૂપ છે.આજે કોરોના અને મોંઘવારીને કારણે આવા સાદાઈથી લગ્ન યોજીને સમાજમાં એક નવો જ રાહ આ લગ્નથી ચિંધાઈ.જે આજના સમયમાં સમાજે અપનાવવા જેવો છે.સમાજમાં આજે લગ્નવિધિમાં દેખાદેખીથી બહુ મોટા ખર્ચ થઇ રહ્યા છે ત્યારે આવા સાદાઈથી ઘડિયા લગ્ન યોજાય તે યુગની સમાજની માગ છે.આ પ્રસંગે સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાએ નવદંપતી અને સમાજમાં આવો નવો ચીલો પાડનાર નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.






Latest News