ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો 


SHARE













વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો 

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની અંદર આવેલા વીજ કચેરી તેમજ મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાયો છે જેથી કરીને વીજ કચેરીએ લાઇટ બિલ ભરવાથી લઈને જુદી જુદી કામગીરી માટે આવેલા અરજદારો સહિતના લોકો હેરાન કર્યા છે તેની મિતલ પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જોકે, વીજકંપનીના જવાબદાર કર્મચારી સાથે વાત કરતાં વીજપુરવઠો શા માટે ખોરવાયો છે તેની કોઇ ચોક્કસ માહિતી નથી અને કેટલીવારમાં વીજપુરવઠો કાર્યરત થશે તેની પણ કોઈ વિગત નથી

વાંકાનેર શહેરની અંદર મીલ પ્લોટ વિસ્તાર અને તેની આસપાસના એરિયામાં છેલ્લી બે કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે અને વીજ કંપનીની કચેરી માં પણ વીજપુરવઠો કાર્યરત ન હોવાના કારણે હાલમાં લાઈટ બિલ ભરવા, મીટરની અરજી કરવા સહિતની કામગીરી માટે થઈને વાંકાનેરના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા અરજદારોને હરના થવું પડી રહ્યું છે તેની સાથોસાથ મિલ પ્લોટ વિસ્તારની અંદર પણ હાલમાં વીજ પુરવઠો કાર્યરત ન હોવાના કારણે લોકો ઘરની ગરમીથી હેરાન થઇ રહ્યા છે આ મુદ્દે વીજ કંપનીના જવાબદાર અધિકારી કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મિલ પ્લોટ વિસ્તારની અંદર વીજ ફોલ્ટ થયો છે જો કે, વીજ ફોલ્ટ કઈ જગ્યાએ છે તે શોધવા છતાં હાલમાં મળી રહ્યું નથી જેથી કરીને વીજપુરવઠો ફરી પાછો ક્યારે કાર્યરત થશે તે કહેવું મુશ્કેલ છે એટલે કે છેલ્લી બે કલાકથી લોકો હેરાન કર્યા છે અને હજુ વીજ પુરવઠો કયારે કાર્યરત કરવામાં આવશે તે જવાબદાર અધિકારી કે કર્મચારીને પણ ખબર નથી તેવો ઘાટ સર્જાયો છ






Latest News