મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે


SHARE







મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આગામી તારીખ ૨૫ ના રોજ હરાજીની કામગીરી બંધ રહેશે તે અંગેની જાણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને કરી દેવામાં આવી છે

આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને ગરીબ કલ્યાણ મેળાની કામગીરી ત્યાં થવાની હોવાના કારણે મોરબી માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટ યાર્ડના એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને તારીખ ૨૫ ના રોજ માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેની જાણ કરી દેવામાં આવે છે






Latest News