ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

મોરબી નજીકના બેલા(રંગપર) ગામે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ આવેલું છે જ્યાં મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામીની ૧૫૦ મી સાલગીરા તથા નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં ગત તા.૨૬-૨ થી તા.૨૮-૨ દરમ્યાન ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.જેમાં દૂર દૂરથી શ્રાવિકો-શ્રાવીકાઓ તેમજ ધર્મપ્રેમી અને વતનપ્રેમી લોકો પધાર્યા હતા.લાભાર્થી પરિવારોએ સારો એવો લાભ લઇને શ્રી સંઘ જમણ, નવકારશી અને ચોવિહારનું સુંદર આયોજન કર્યું હતું.ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયેલ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયજી મહારાજના મુખેથી શાંતિ સ્ત્રોતનું સૌએ શ્રવણ કર્યું હતું અને દરેક લાભાર્થી પરિવારનું ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમ ટ્રસ્ટી મંડળ વતી દિનેશ પી.દોશી દ્વારા યાદીમાં જણાવેલ છે.






Latest News