મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ-લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ-લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી- નજરબાગ દ્વારા મિલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ ઝાયકા રેસ્ટોરન્ટના કોન્ફરન્સ હોલમાં મિલાપ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબના ડીજી લાયન્સ વસંતભાઈ મોવલિયા ખાસ હાજર રહ્યા હતા અને વર્ષ દરમિયાન થયેલ ૨૩૦ જેટલા અલગ અલગ સેવાકીય કાર્યની માહિતી આપવામાં આવી હતી તેમજ હિસાબોને રજૂ કરવામાં આવેલ હતા અને વસંતભાઈ મોવલીયાએ નઝરબાગ ક્લબની સેવાકીય કાર્યોને બિરદવયા હતા. અને પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, દિનેશભાઈ, જયદીપ,  ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ, જયેશ પટેલ, ચંદ્રકાંતભાઈ, મનિષ પારેખ, કુતુબભાઈ, મેવાડાને ઇન્ટરનેશનલ તથા ડીસ્ટ્રીક્ટ સર્ટિફિકેટ તથા વિશેષ લાયન્સ પીન પહેરાવી સન્માન કરાયેલ હતા.








Latest News