મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત શહીદ દિને રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે ૯ થી ૨ સુધી યોજવામાં આવ્યો હતો તેમા મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિતિ રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકોએ રક્તદાન કર્યું હતું