મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકાની સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના નવા સાદુળકાની સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

 વિશ્વ ક્ષય દિવસને અનુસંધાને ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરતથા મોરબી જીલ્લા ટી.બી.વિભાગના સયુંકત ઉપક્રમે નવા સાદુળકાની સરકારી શાળામાં એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને તમાકુના વ્યસનનો સંદેશો પાઠવતા વિવિધ ચિત્રો દોરેલસ્પર્ધામાં પ્રથમ નંબર દ્રિતીય નંબર અને તૃતીય નંબર મેળવનાર વિજેતાને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સોશ્યલ વર્કર તેહાન એમ. શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવા તથા પોતાના પરિવારને વ્યસનમુક્ત રાખવા અંગે માહિતગાર કરી વ્યસનની શારીરિક અસરોઆર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા અંગે માહિતી આપેલત્યારબાદ ટીબી વિભાગના ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષ જોષી દ્વારા ટી.બી. દિવસના અનુસંધાને બાળકોને ભારત દેશને ટી.બી. મુક્ત બનાવવા માટે સ્વયં શું યોગદાન આપી શકેટી.બી.ના લક્ષણો તેની સારવાર વગેરે બાબતોથી માહિતગાર કર્યા હતાકાર્યક્રમના અંતમાં એચ.ડબલ્યુ.સી.લક્ષ્મીનગર ના સી.એચ.ઓ. ડો.વિજય અગોલા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટી.બી. મુક્ત ભારત અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.




Latest News