મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


SHARE













મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી પુરણસિંહ કનુભા જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.૧૯૮૪ માં રાવલ ગામમાં નોકરી ઉપર હાજર થનાર મોરબીના પુરણસિંહ કનુભા જાડેજાએ પોતાની ફરજ દરમિયાન પોતાની ફરજ માટે અનેક સિલ્ડ સરકાર તરફથી પ્રાપ્ત કર્યા હતાં.તા.૩૧-૩-૨૨ તેમની ફરજનો અંતિમ દિવસ હોવાથી સહ કર્મચારીઓ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આ તકે બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અશ્રવિનીકુમાર નેગી, બ્રાન્ચ મેનેજર દેવેન્દ્ર ઠાકુર, ભાવનાબેન અજમેરીયા, હંસિકાબેન યાદવ, કોમલબેન કટારીયા, આરીફભાઇ શેરસીયા, યુઆઇડીઆઇ વિભાગના કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News