મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


SHARE







મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી પુરણસિંહ કનુભા જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.૧૯૮૪ માં રાવલ ગામમાં નોકરી ઉપર હાજર થનાર મોરબીના પુરણસિંહ કનુભા જાડેજાએ પોતાની ફરજ દરમિયાન પોતાની ફરજ માટે અનેક સિલ્ડ સરકાર તરફથી પ્રાપ્ત કર્યા હતાં.તા.૩૧-૩-૨૨ તેમની ફરજનો અંતિમ દિવસ હોવાથી સહ કર્મચારીઓ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આ તકે બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અશ્રવિનીકુમાર નેગી, બ્રાન્ચ મેનેજર દેવેન્દ્ર ઠાકુર, ભાવનાબેન અજમેરીયા, હંસિકાબેન યાદવ, કોમલબેન કટારીયા, આરીફભાઇ શેરસીયા, યુઆઇડીઆઇ વિભાગના કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News