વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે બેકાર યુવાને નસાની કૂટેવથી કંટાળીને કર્યો આપઘાત


SHARE







ટંકારાના નેસડા (ખા) ગામે બેકાર યુવાને નસાની કૂટેવથી કંટાળીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતો યુવાનને નસાની કૂટેવ હતી તેનાથી કંટાળી જઈને પોતાની જાતે ઝેરી દવા પી જતા તે યુવનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર (ઉંમર ૩૫) એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે આપઘાત કરી લેનાર ગીરીશભાઈ પરમાર પોતે કંઈ કામ ધંધો કરતા ન હતા અને તેને નશાની કૂટેવ હતી જેથી કરીને પોતે પોતાની જાતે નશાની કુટેવથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News