મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામેથી સખી મંડળની મિટિંગમાં જવા નીકળેલ યુવતી ગુમ


SHARE













ટંકારાના હરબટીયાળી ગામેથી સખી મંડળની મિટિંગમાં જવા નીકળેલ યુવતી ગુમ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પરિવારની દીકરી સખી મંડળની મિટિંગમાં જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના ભાઈએ તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પ્રવીણભાઈ મંગાભાઈ સોલંકી (ઉમર ૪૦) એ હાલમાં તેની બહેન ભાગ્યશ્રી મંગાભાઈ સોલંકી (૩૧) તા ૯/૮ ના રોજ સાડા ચારેક વાગ્યે પોતાના ઘરેથી સખી મંડળની મિટિંગમાં જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને પરિવારજનો દ્વારા તેને શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી હતી પરંતુ કોઈ જગ્યાએથી ભાગ્યશ્રીબેનનો પતો નહીં લાગતા હાલમાં ભાગ્યશ્રીબેનના ભાઈ પ્રવીણભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News