મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત


SHARE













ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની આઠ વર્ષની દીકરી વાડીમાં હતી ત્યારે સાપ કરડી જતા બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રતિલાલ ખંભાણીની વાડીએ રહેતાને ત્યાં મજૂરી કામ કરતા જાન્યાભાઈ ભુરીયાની દીકરી સંજનાબેન (ઉંમર ૮) વાડીએ હતી ત્યારે તા. ૨૦ ના રોજ બપોરના ૧૧ વાગ્યાના અરસામાં તેને જમણા પગે સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે








Latest News