મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાની સરાયા ચોકડી પાસેથી ડબલ સવારી બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માતમાં એક યુવાનું મોત


SHARE













ટંકારાની સરાયા ચોકડી પાસેથી ડબલ સવારી બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માતમાં એક યુવાનું મોત

ટંકારા તાલુકાની સરાયા ચોકડી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે રસ્તા ઉપર ખુટીયો આડો ઉતર્યો હતો જેથી કરીને ખુટીયા બાઇક અથડાતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથાના પાછળના ભાગમાં ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મહિલાને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી આ બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં આવેલ હીરાપર ગામે મુકેશભાઈ નરભેરામભાઈ ફેફરની વાડીએ હાલમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી વેરસીંહ નાનબુ દેવરકીયા (૪૩) અને લોંગસિંહ ડુમા વાસ્કરીયા (૩૨) રહે. હીરાપર વાળા લોંગસિંહના બાઈક નંબર એમપી ૬૯ એનસી ૬૬૭૦ લઈને હરીપર ગામેથી સરાયા ગામે પેટ્રોલ પંપે વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને જતા હતા ત્યારે સરાયા ચોકડી પાસે તેઓના મોટરસાયકલ આડે ખૂટ્યો ઉતરતીયો હતો જેથી કરીને ખુટીયા સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં લોંગસિંહને માથાના ભાગે પાછળ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને વેરસીંહભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખજવવામાં આવ્યા હતા હાલમાં સારવાર લીધા બાદ વેરસિંહની ફરિયાદ લઈને પોલીસે મૃતક લોંગસિંહની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે








Latest News