મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને


SHARE













મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભમા જિલ્લા કક્ષાએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર મેળવી ટંકારા તાલુકાનું ગૌરવ વધારેલ છે. આ તકે સરકારી શાળાને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવવા બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા અને પી.જી.પટેલ કોલેજના હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ હાર્મોનિયમના સુર રેલાવનાર જયંતીભાઈ સૈજા અને સજનપર ગામના તબલાવાદક પિન્ટુભાઈ દલસાણીયા તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યર્થિનીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.








Latest News