મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારાના હડમતિયા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો

“અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે વિજયાદશમી" દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દશમને દિવસે આવે છે. અને રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે ત્યારે ટંકારાના હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટીના મોરબી-માળિયા સીટના ઉમેદવાર અને કચ્છ-ભુછના ઉપપ્રમુખ પંકજભાઈ  રાણસરીયાએ વિધિવત શસ્ત્ર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે ગામનાં અસંખ્ય યુવા આગેવાનો સાથે જોડાયેલા રહ્યા હતા. અને નવરાત્રીમા સંખ્યાબંધ માનવ મહેરામણ વચ્ચે અને ઝગમગતી રોશની વચ્ચે અંધકારનો નાશ અને દિવાળી પહેલા રોશનીનો ઉદય થયો હતો






Latest News