મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE













મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના લીલાપર ગામે વાડીએ બનાવેલ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનને ઇયજા થઈ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ નવઘણભાઈ જેઠાભાઇ દેગામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે લીલાપર ગામે વાડી પાસે અશ્વિનભાઈ ભીમજીભાઇ બેચર (ઉમર વર્ષ ૩૫) રહે લીલાપર હનુમાન મંદિર વાળાનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ ખાતે ખસેડયો હતો અને આ બનાવની આગળની તપાસ હાલમાં શરૂ કરવામાં આવે છે વધુમાં નવઘણભાઈ જેઠાભાઇ દેગામા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મૃતક યુવાન તેઓની સાથે રહેતો હતો અને ખેતીમાં કામ કરતો હતો જો કે, વાડીએ બનાવેલ ગોડાઈનમાંથી નીચે પટકાતાં શરીરે ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News