મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો


SHARE













મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા મોરબી દ્વારા તારીખ 25 ને બુધવારના રોજ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. જેનો ઉદ્દેશ શિક્ષકોમાં ટ્રેનિંગ દ્વારા નવી નવી આવડતોને ડેવલપ કરવી અને શિક્ષણ જગતમાં આવી રહેલી આધુનિકતાને શિક્ષકો સાથે જોડવાનો હતો. જેમાં સંસ્થાના ૪૫ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
 






Latest News